સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર

જ્ઞાન ધારા

  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત

ગ્રંથાલય

  • શ્રીમદ્ ભગવદ્ ગીતા
  • તત્ત્વ બોધ
  • દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર
  • ભજ ગોવિન્દમ્

તિથિપત્ર

  • તહેવારો
  • બીજ
  • સંકટ ચોથ
  • અગિયારસ
  • શિવરાત્રી
  • પૂનમ

Mailing List

નવી રચનાઓ ઇ-મેઇલ મારફતે મેળવો

Close

આગામી તહેવાર/વ્રત

Sorry ! Entry pending. You could help. See સહયોગ

Quick Links

  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • આમંત્રણ મોકલો

Stay Connected

  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us

Follow sanatanjagruti on Twitter

Homepage | મુખ્ય પૃષ્ઠ

અન્યાન્ય રચનાઓ...

ચાલીસા
શ્રી જલારામ ચાલીસા

અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ
ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ
ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ

વધુ આગળ વાંચો
મમ કર્તવ્યમ્
ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા

આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર રહેવું જોઈએ.

વધુ આગળ વાંચો
જિજ્ઞાસા સમાધાન
તુલસી

પ્રત્યેક સદ્ ગૃહસ્થના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે.

વધુ આગળ વાંચો

નવિનતમ ઑડિઓ શ્રેણીઓ

કથા-પ્રવચન
માનસ મુદ્રિકા - શ્રી રામ કથા - મોરારી બાપુ

સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા છે. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.

સાંભળો
૨૩
૨૭ કલાક ૦૮ મિનિટ
ગુજરાતી

નવિનતમ વિડિઓ શ્રેણીઓ

કથા-પ્રવચન
ભગવદ્ ગીતા પ્રવચન (અધ્યાય ૨ શ્લોક ૨૩-૨૮)

આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (ભીંજવી ન શકાય એવું) અને નિઃસંદેહ અશોષ્ય (શોષી ન શકાય એવું) છે તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર અને સનાતન છે.

જુઓ
૧
૧ કલાક
હિન્દી

ગીતા અમૃત

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥

ભગવદ્ ગીતા ૦૧/૧૦

તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે.

ભક્તિ સુધા

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यन्दिनं परि ।
श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ॥

ऋगवेद १०/१५१/५

પ્રાતઃ કાળ, મધ્યાહનમાં, અને સૂર્યાસ્તના સમયે આપણે શ્રદ્ધાનું જ આહવાન કરીએ છીએ. હે શ્રદ્ધા, અમારી ઝોળી શ્રદ્ધાથી ભરી દે.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.