સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા છે. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.
હરિદ્વારમાં આયોજિત એક સપ્તાહના કાર્યક્રમ "સાધના શિબિર - ૨૦૦૮" માં સ્વામી પરમાનંદજી મહારાજ દ્વારા "બ્રહ્મ સાક્ષાત્કાર" વિષય ઉપર ના તાત્વિક પ્રવચનો. આ શિબિરમાં સ્વામીજી ખૂબજ ગહન વિષય ઉપર તદ્દ્ન સરળ ભાષામાં પ્રવચન કર્યું હતું.