Quotation:
Bhakti Sudha Mook Slok:
अप तस्य हतं तमो व्यावृतः सः पाप्मना ।
सर्वाणि तस्मिन् ज्योतींषि यानि त्रीणि प्रजापतौ ॥
Bhakti Sudha Slok Bhavarth:
એ પરમેશ્વરની શક્તિથી સર્વ અંધકાર વિનષ્ટ થઈ જાય છે, એ સમસ્ત પાપોથી અલગ રહે છે, અને એ પ્રજાપતિમાં ત્રણે જ્યોતિઓ વિરાજમાન છે.
Bhakti Sudha Slok Source:
अथर्ववेद १०/७/४०