કથા-પ્રવચન

આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (...
સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા હતો. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક...
સ્વામી પરમાનંદ દ્વારા હરિદ્વારમાં "આત્મ દર્શન" વિષય પર કરવામાં આવેલ પ્રવચન. ભાગ ૧