જ્ઞાન-વિજ્ઞાન

પરમતત્વ પરમાત્મા પાસે પહોંચવાનો કોઈ એક જ માર્ગ હોય, એક જ સાધના પદ્ધતિ હોય તે સંભવી શકે જ નહી, કારણ કે માણસની જુદી જુદી પ્રકૃતિ હોય છે, તે પ્રકૃતિ અનુસાર માર્ગ પસંદ કરવાનો હોય છે. આ વસ્તુ સ્વીકાર્યા...
શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ ભોગવવા માટેનું સાધન છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ કે અશુભ કર્મનાં ફળ ભોગવવા દેહ ધારણ...