પૌરાણીક કથા

આસો અમાસ અને કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા, વગેરે કરવું. ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન...