મમ કર્તવ્યમ્

આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર...
મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે જ. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ...