Quotation Category: સદ્વિચારQuotation: ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.Quotation Author: ભગવાન બુદ્ધ