સુવિચાર - ધૂમકેતુ - 14 Sep 2009 - 2:04am

Quotation Category: 
Quotation: 
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
Quotation Author: 
ધૂમકેતુ