સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
સ્વામિ વિવેકાનંદ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • સંપત્તિનો સંગ્રહ નહીં કરીશ - લાલબહાદુર શાસ્ત્રી
  • જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
  • પ્રાચીન શિક્ષા આદર્શ
  • हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ
  • શ્રી અંબાજી માતાની આરતી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

શું પ્રાર્થનામાં શક્તિ છે?

  • જિજ્ઞાસા સમાધાન
  • 551 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
હ્રદયનો પુકાર, શ્રદ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે - "પ્રાર્થના". આ ભક્ત અને ભગવાનની મધ્યનો સેતુ છે. પ્રાર્થનાથી આત્મા પુષ્ટ થાય છે, જેમ શરીર ભોજનથી. પ્રાર્થના વ્યક્તિને બળ, આધ્યાત્મિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના બધા એ જ કરવી જોઇએ; ચાહે તે યોગી હોય કે ભોગી, સાધક હોય, ગુરુ હોય કે શિષ્ય.
 
પ્રાર્થના આપણાથી અધિક સામર્થ્યવાન પાસે કરવામાં આવે છે. ઈશ્વરના સમતુલ્ય અન્ય કોઈ નથી. તેથી સર્વશક્તિમાન, સૃષ્ટિના રચયિતા માટે શરીરના રોમ-રોમથી, હ્રદયના ઊંડાણમાંથી કરવામાં આવેલ પ્રાર્થના સદૈવ ફળ પ્રદાન કરે છે.
 
ગીતામાં કહેવામાં આવ્યું છે કે અર્જુન પણ પ્રાર્થના કરી યોગેશ્વર શ્રી કૃષ્ણના ચરણોમાં પડી જાય છે. પ્રાર્થના વ્યક્તિની 'ના' ને 'હા' માં બદલી દે છે. વિપત્તિના સમયે પ્રત્યેક વ્યક્તિની એ જ સ્થિતિ હોય છે કારણ કે જીવ અલ્પજ્ઞ છે અને પરમાત્મા સર્વજ્ઞ અને અનંત છે. જીવનના અંધકારમય સમયમાં પ્રાર્થના જ આશાનું કિરણ બની પથ-પ્રદર્શક બને છે. હ્રદયથી કરવામાં આવેલ પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી જાય છે. જ્યારે પ્રેમપૂર્વક અને તીવ્ર પ્રાર્થના ઉપર જાય છે ત્યારે પ્રભુની કૃપા નીચે ઊતરે છે. આ રીતની પ્રાર્થના આપણા પ્રારબ્ધને બદલી નાખે છે, કર્મફળના લેખ-જોખ રાખનાર ભગવાન બધા નિયમ તોડીને પ્રાર્થીના ભાગ્યને બદલી દે છે.
 
પ્રાર્થનામાં આપણી કલ્પના શક્તિથી પણ અધિક કાર્ય કરવાની શક્તિ છે. સુંદર-સુંદર વસ્તુઓ માટે પ્રભુની સેવામાં પ્રાર્થના કરવી પર્યાપ્ત નથી. પ્રાર્થના પશ્ચાત હાથ પર હાથ મૂકી જે મૂર્ખતામાં બેસી રહે છે, તેને કાંઈ મળતું નથી. પ્રાર્થના તો પૂરૂષાર્થની ભૂમિકા છે.
 
પુરુષાર્થ, પ્રાર્થના, પ્રતીક્ષા - આ ત્રણેય સાથે-સાથે ચાલે છે. બીજાને કષ્ટ થાય એવી અહંકાર, ઘૃણા, ઇર્ષ્યાથી ભરી પ્રાર્થના તામસિક છે. સાસ્ત્વિક પ્રાર્થના એ છે જે નિષ્કામ છે, જે હ્રદયમાં શાંતિની ધારા અને આત્મામાં આનંદની વૃદ્ધિ કરે છે.
 
("આખિર ક્યો?" પુસ્તક માંથી)
 
======== * ========
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.