વાંચન વિભાગ

માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ જીજ્ઞાસામાં પણ વૃધ્ધી થતી જ જાય છે. પરમતત્વ પરમાત્માની કલ્પના પણ આ જીજ્ઞાસા વૃતિની દેન છે. જીવન...
આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે. અને માણસ જે કાંઈ કર્મો કરે છે, તે સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. આ માટે જુદી જુદી પદ્ધતિઓનો પ્રયોગ...
આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું છે. એનો અર્થ એમ કે બહું ભૂખ્યા પણ રહેવું નહી ને અકરાંતિયા થઇ ને ખાવું પણ નહી. આ બન્ને અતિ જીવન...
રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત રહસ્ય છુપાયેલું છે. માત્ર કથાઓ સાંભળવાથી તેની પ્રતીતિ થતી જ નથી, જ્યાં સુધી રામાયણના અને ભાગવતના...
આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ, એટલે આપણા સ્વનું વિલીનીકરણ, સ્વનું લીન થઇ જવું, અસ્તિત્વ ખલાસ થઇ જવું. હું પણું મટી જવું...
પશ્ચિમમાં આધ્યાત્મિક ધર્મવાદ સાવ જ ખતમ થઇ ગયો છે, જ્યારે પૂર્વમાં ધર્મ કેવળ ને કેવળ અંધવિશ્વાસમાં પરિવર્તન થઈ ગયો છે. અંધશ્રધ્ધામાં અને ચમત્કારોમાં ગળા દુબ બની ગયો છે, પરંતુ માનવ બન્ને જગ્યાએ...
માનવીય જીવનમાં કોઈ પણ સાધન કોઈ પણ પ્રકારની સિદ્ધી માટે જ હોય છે, ને સાધન વિના સિદ્ધી પ્રાપ્ત થઇ શકે જ નહી, પરંતુ સાધન સર્વજ્ઞ નહી હોવાના કારણે જ માનવ જે સાધન દ્વારા જે પ્રમાણમાં સિદ્ધી પ્રાપ્ત કરવાની...
પરમતત્વ પરમાત્મા પાસે પહોંચવાનો કોઈ એક જ માર્ગ હોય, એક જ સાધના પદ્ધતિ હોય તે સંભવી શકે જ નહી, કારણ કે માણસની જુદી જુદી પ્રકૃતિ હોય છે, તે પ્રકૃતિ અનુસાર માર્ગ પસંદ કરવાનો હોય છે. આ વસ્તુ સ્વીકાર્યા...
ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ નેતિક નિયમો અગિયાર છે જેમાં સત્ય, અહીંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, સર્વધર્મ,...
જીવન સંગ્રામમાં પરમ સુખ, શાંતિ, ને આનંદ કોઈ પણ પદાર્થ આપી શકે જ નહી. જગતની કોઈ પણ નિર્જીવ વસ્તુને પગે લાગવાથી સુખ-શાંતિ મળે જ નહી જેથી એ ભ્રમમાંથી પ્રથમ તો બહાર નીકળો.