હીરાભાઈ ઠક્કર

શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ ભોગવવા માટેનું સાધન છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ કે અશુભ કર્મનાં ફળ ભોગવવા દેહ ધારણ...