Home

મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
- દયાનંદ સરસ્વતી

શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ

નવીનતમ રચનાઓ

નવીનતમ રચનાઓ

પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....

ગીતા અમૃત

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

અન્યાન્ય રચનાઓ

અન્યાન્ય રચનાઓ

આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી. પરંતુ અધ્યાત્મની આંતરિક સાધના દ્વારા સત્યતા, નેતિકતા અને પ્રમાણીકતા યુક્ત આંતર દ્રષ્ટિનો સમાવેશ કરતુ આંતર જ્ઞાન એ જ પ્રજ્ઞા છે.
આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા...
આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું...
ભારતીય દર્શન "મોક્ષ" થી ઓછા કોઈ મૂલ્યને જીવનનું પરમ શુભ સ્વીકાર કરવા તૈયાર નથી. પાશ્ચાત્ય...

ઉભરતી રચનાઓ

ઉભરતી રચનાઓ

વેદ વાણી

જે અદભુત ઉગ્ર ઈશ્વરના વિષયમાં ઘણા પ્રશ્ન કરે છે કે "તે ક્યાં છે?" અને જેના વિષયમાં ઘણા કહેતા રહે છે કે "તે છે જ નથી" - આવા વિપરીતગામી સ્વાર્થી પુરુષની સમૃદ્ધિને ભૂકંપમાં નષ્ટ થઈ જાય છે. હે મનુષ્ય, એ પરમેશ્વર પર શ્રદ્ધા રાખ.
ऋगवेद २/१२/५

લોકપ્રિય રચનાઓ

લોકપ્રિય રચનાઓ

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ   तू स्वर की देवी ये संगीत तुझ से, हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,...