જ્ઞાન

શ્રી અર્જુન બોલ્યા..... સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ? બોલે રહે ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો
જ્યારે ઉપનિષદ આપણને 'तत् त्वं असि' (તું તે છે) નું સંબોધન કે ઉદઘોષ કરે છે, ત્યારે આપણા મનમાં એ પૂર્ણતયા સ્પષ્ટ હોવું જોઇએ કે 'તું' શબ્દનો અભિપ્રાય શું છે. જ્યારે 'તું' ને સ્પષ્ટતા અને સૂક્ષ્મતા...
સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા હતો. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક...
સ્વામી પરમાનંદ દ્વારા હરિદ્વારમાં "આત્મ દર્શન" વિષય પર કરવામાં આવેલ પ્રવચન. ભાગ ૧
ભારતીય દર્શન "મોક્ષ" થી ઓછા કોઈ મૂલ્યને જીવનનું પરમ શુભ સ્વીકાર કરવા તૈયાર નથી. પાશ્ચાત્ય દાર્શનિકોનું ચરમ લક્ષ્ય નૈતિક અને સામાજિક મૂલ્યોને પ્રાપ્ત કરવું જ રહ્યું છે. ભારતીય દાર્શનિકો અનુસાર નૈતિક...
મદ્ય અને માંસ આ બન્ને રાક્ષસ, ભૂત, પિશાચ આદિનો ખોરાક છે; દેવતા અને મનુષ્યનો ખોરાક માંસ નથી. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે દેવતાને પ્રસન્ન કરવા માટે પણ પશુની બલી ન ચઢાવે તથા સ્વયં પણ એનું ભક્ષણ ન કરે.
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે
અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.
બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના...