સંસ્કાર

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા...
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.
વર્તમાન સમયમાં આપણી શિક્ષાનો ઉદ્દેશ્ય કેવળ ઉદર નિમિત્ત બની ગયો છે. આજે આપણે આપણી પ્રાચીન શિક્ષા પદ્ધતિને ભૂલી ગયા છે, આ જ કારણે આપણી ધાર્મિક, સામાજિક અને નૈતિક તેમજ શારીરિક, માનસિક અને આત્મિક અવનતિ...
દીપ જ્યોતિ અમારું કલ્યાણ કરનાર, શુભ કરનાર, અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનાર છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે, જનાર્દન છે, અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!
હ્રદયનો પુકાર, શ્રદ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે - "પ્રાર્થના". આ ભક્ત અને ભગવાનની મધ્યનો સેતુ છે. પ્રાર્થનાથી આત્મા પુષ્ટ થાય છે, જેમ શરીર ભોજનથી. પ્રાર્થના વ્યક્તિને બળ, આધ્યાત્મિક શક્તિ અને...
દરિદ્રોની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. આનાથી આપણું હ્રદય શુદ્ધ થશે. આનાથી આપણા હ્રદયમાં દિવ્યતાનો પ્રકાશ છવાય જશે.
લોકમાન્ય બાલ ગંગાધર તિલકને સ્વતંત્રતા આંદોલનમાં ગિરફ્તાર કરીને અંગ્રેજોએ મણ્ડાલે જેલમાં મોકલી આપ્યા. જેલમાં તેમને સમાચારપત્ર, પત્રિકા કે રાજનીતિથી સંબંધિત પુસ્તકો વાંચવાની અનુમતિ ન હતી. તેમ છતાં પણ...
સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા.
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય...
એક મહાત્મા હતા. કોઈ ઘરમાં ભિક્ષા માંગવા ગયા. ઘરની દેવી એ ભિક્ષા આપી અને હાથ જોડીને બોલી - "મહાત્માજી, કોઈ ઉપદેશ આપો." મહાત્માએ કહ્યું - "આજ નહીં, કાલે ઉપદેશ આપીશ."