તત્ત્વચિંતક વી. પટેલ

આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી...
માણસના જીવન સંગ્રામમાં જ્ઞાન એ કાંઈ બહુ કથાઓ સાંભળવાથી કે વાંચવાથી, મળી જતું હોત તો, આજે તો માહિતીનો જમાનો છે. ગુગલ ખોલો ત્યાં બધું જ વાંચવા મળી જાય છે. ને ટીવી ખોલો ત્યાં અનેક કથાઓ સાંભળવા મળે છે.
યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર...
આપણે સૌ વેદને માનીએ છીએ ને વેદ જ અપુરુષેય છે એટલે પરમાત્માની વાણી છે. વેદના ઋષીઓએ અને મંત્ર દ્રષ્ટાઓએ ક્યાંય પણ કહ્યું નથી કે સંસારનો સર્વથા ત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેમણે એમ કહ્યું છે કે સંસારમાં...
ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે તો બીજો કાંઈ કહે છે. ક્યાંય પણ એકતા જોવા મળતી જ નથી. એને એક કરવા માટે અનેક પ્રયત્નો થયા છે, પરંતુ...
સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે “સત્ય નિષ્ઠા” અને જો સત્ય નિષ્ઠા જ ન હોય તો મોટામાં મોટી ગેરલાયકાત છે....
યોગીક ક્રિયાની સ્પષ્ટ સમજણ હોવી જ જોઈએ તો જ પરિણામ પ્રાપ્ત થાય છે, અન્યથા બધી જ મહેનત પાણીમાં જાય અને વધુમાં નિરાશા-હતાશા જ હાથમાં રહે છે. યોગમાં માથુ, કંઠ અને છાતી બરાબર ટટ્ટાર રાખીને હ્રદયમાં મનને...
ભારત સદાય અધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક સાધના કરી અંતરમુખી બની જે જે અધ્યાત્મ રહસ્યો ઉજાગર કર્યા છે તે અદ્વિતિય છે, અલૌકિક છે. તેમણે જે સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે અને...